ભારતીય ઐતિહાસિક સ્થાપત્ય પરંપરા

Abstract

        ભારતીય સંસ્કૃતિ વિશાળ અને સપ્તરંગી છે. ભારતમાં સાંસ્કૃતિક વારસો અમૂલ્ય છે. જેમાં કલા-સ્થાપત્યનો વારસો અવિસ્મરણીય છે. આર્યો થી માંડી અંગ્રેજોએ ભારતીય સ્થાપત્યકલા ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ભારતદેશની વિવિધતામાં જ વિશ્વમાને ની વિશિષ્ટ ઓળખ છે.અનેક સંસ્કૃતઓ, ભાષાઓ,ધર્મો વગેરે સમાજને પોતાનામાં સમાવીને ભારતમાં “वसुधैव कुटुम्बकम” ની ભાવના ને આકાર કરી છે. પ્રસ્તુત સંશોધન લેખમાં ભારતીય ઐતહાસિક સ્થાપત્ય પરંપરાને એટલે કે આ વારસાને ઉજાગર કરવાનો મારો આશય છે. જેથી પેઢી આપતી દરેક પુજા આપણી ભારતીય સ્થાપત્યકલાથી માહિતગાર થાય. અને ભારતને ગૌરવ પ્રદાન કરી શકે.

મુખ્ય શબ્દો:-    વાસ્તુ-નિવાસ, કોણ-ખૂણો, ઉર્સ -મેળો, હાર્મિકા -સ્તૂપની ટોચની ચારેબાજુ આવેલી રેલિંગ, અર્ક- સૂર્ય.

Patel Pritiben Shankarlal

Ph.D Scholar (History)
H.N.G,Uni.,Patan
Email : Pritimahipatel231@gmail.com

DOI

Downloads

Leave a Reply