“હરિજનબંધુ” સાપ્તાહિકમાં વિનોબાજીની ખેતી વિષયક વિચારધારા

Abstract ઉપરોક્ત લેખ પરથી જાણીશું કે વિનોબાજીની ખેતી વિષયક વિચારધારા કેટલી ગહન હતી. આપણે પહેલેથી જ કહેતા આવ્યા છે કે, ‘હિન્દુસ્તાન ખેતીપ્રધાન દેશ છે’ ત્યારે વિનોબા તે સમયગાળા દરમિયાન કહેતા…

0 Comments

ચંદ્રાવતી-આબુ ક્ષેત્રના ભીલ અને ગરાસિયા આદિવાસી

Abstract આ સંશોધન લેખમાં આદિવાસીના બે જાતિના સમૂહોની માહિતી આપવામાં આવી છે, ભીલ અને ગરાસિયા .આ સંશોધન લેખમાં ભીલ અને ગરાસિયા જેઓ આબુ અને ચંદ્રાવતીના ક્ષેત્રમાં વસવાટ કરી રહ્યા છે.…

0 Comments

ગુજરાતની બૌદ્ધ ગુફાઓ

Abstract ગુફાઓનો ઇતિહાસ પ્રાચીનકાળનો છે. અહીં વિવિધ ધર્મોની અલગ અલગ ગુફાઓ છે. જે મુજબ પ્રાચીન સમયમાં મૌર્યના સમયથી ગુફાઓનું નિર્માણ શરૂ થયું હોવાનું જાણવા મળે છે. આ રીતે આવી અનેક…

0 Comments