ગુજરાતનાં ઇતિહાસલેખનમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનું અભિલેખવિદ્યાના ક્ષેત્રે પ્રદાન
Abstract ગુજરાતના ખાસ કરીને અમદાવાદના વિદ્યા-વર્તુલમાં જે વિવિધ તેજસ્વી તારલા ઝબૂકે છે તેમાંના એક હતા પ્રા. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી. ઉચ્ચકોટિના સશોધક, પ્રાચીન પુરાતત્વવિદ અને અભિલેખવિદ એમ બહુમુખી પ્રતિભા ધરાવનાર ડૉ.…
0 Comments
April 9, 2022