આદિવાસી મહિલાઓના ઉત્કર્ષમાં પૂર્ણિમાબેન પકવાસાનું પ્રદાન

Abstract આદિવાસી મહિલાઓના વિકાસમાં પૂર્ણિમાબેન પકવાસાનું સ્થાન એ અનન્ય અને અજોડ છે. પોતે એક આદિવાસી નારી ન હોવા છતાં તેમણે આ અત્યંત પછાત વિસ્તારની નારીઓને લઈ તેમને માટે જ શિક્ષણ…

0 Comments

ગાંધીજીના ધાર્મિક જીવન પર શ્રીમદ્દ રાજચંદ્રનો પ્રભાવ

Abstract ગાંધીજી ના ધાર્મિક જીવન પર શ્રીમદ્ રાજચંદ્ર નો સારો પ્રભાવ પડ્યો હતો. ગાંધીજીને સત્ય અને અહિંસાનું જ્ઞાન કરનાર શ્રીમદ્ રાજચંદ્ર હતા. શ્રીમદ રાજચંદ્ર એ ધંધાનો ધર્મ સાથે વ્યવહારમાં સમન્વય…

0 Comments

ભારતીય સંસ્કૃતિની પરંપરા લોક મેળાઓ (ગુજરાતના સદર્ભમાં)

Abstract ભારતીય સંસ્કૃતિની વિવિધ પરંપરાઓ વર્ષોથી ચાલી આવી છે. તે સામાજિક, ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાઓ આજે પણ ચાલે છે. તહેવાર, પર્વ, ઉત્સવ, મેળાઓ સમગ્ર ભારતભરમાં યોજાય છે. એવી જ ભારતીય…

0 Comments