ગુજરાતનાં ઈતિહાસ અને સંસ્કૃતિનાં લેખનમાં ડૉ. ભારતીબેન શેલતનું વાવ શિલાલેખના ક્ષેત્રે પ્રદાન

Abstract ડૉ. ભારતીબેન શેલત ગુજરાતનાં એક સમર્થ ઈતિહાસકાર હોવા ઉપરાંત, તેઓ ઈતિહાસના મૂળ સ્ત્રોતરૂપ અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, ઐતિહાસિક સંસ્કૃતસાહિત્યના સંશોધનના ક્ષેત્રમાં ઉન્નત સ્થાન ધરાવે છે. 3 જુલાઈ, 1939 ના રોજ…

0 Comments

અમદાવાદની પોળ એક સાંસ્કૃતિક વારસો

Abstract ભારતનાં વિવિધ શહેરોમાં સાંસ્કૃતિક ધરોહરના શહેર તરીકે અમદાવાદની ગણના થાય છે. કોઈ મનુષ્યે પોતાના જીવનકાળ દરમિયાન ઘણી સફળતા-નિષ્ફળતા કે ચઢતી અને પડતીઓનો સામનો કર્યો હોય તે પરથી તેના જીવનનાં…

0 Comments

ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકે લોકમેળાઓ અને લોકો ઉત્સવો

Abstract ગુજરાતની ધરતીને કુદરતે છુટે હાથે સૌદર્ય બક્ષ્યું છે. પૂર્વમાં સહાદ્રી અને સાતપુડાના પર્વતોની હારમાળા,પશ્ચીમમાં કચ્છનું રણ,ઉત્તરે ગીરીરાજ આબુની ડુંગરમાળા અને દક્ષીણે દમણગંગાનું નૈસર્ગીક સૌદર્ય ઘરાવતા ગુજરાતનાં  ગૌરવવંતા લોકજીવનના વિસ્તારપટ…

0 Comments