ગુજરાતનાં ઇતિહાસલેખનમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનું અભિલેખવિદ્યાના ક્ષેત્રે પ્રદાન

Abstract ગુજરાતના ખાસ કરીને અમદાવાદના વિદ્યા-વર્તુલમાં જે વિવિધ તેજસ્વી તારલા ઝબૂકે છે તેમાંના એક હતા પ્રા. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી. ઉચ્ચકોટિના સશોધક, પ્રાચીન પુરાતત્વવિદ અને અભિલેખવિદ એમ બહુમુખી પ્રતિભા ધરાવનાર ડૉ.…

0 Comments

જૂનાગઢનો ઇતિહાસ જાણવાના સાધન તરીકે ‘દસ્તુરલ અમલ સરકાર ગેઝેટ’

Abstract કોઈ પણ પ્રદેશ કે ઘટનાનો ઇતિહાસ જાણવા માટે આધાર સાધનોની જરૂર પડે જ છે. જેમાં પ્રથમકક્ષાના આધાર સાધનો તપસીને લખાયેલો ઇતિહાસ મોટે ભાગે સર્વસ્વીકૃત અને સત્યની વધુ નિકટ હોવાનો…

0 Comments