ચંદ્રાવતી-આબુ ક્ષેત્રના ભીલ અને ગરાસિયા આદિવાસી

Abstract આ સંશોધન લેખમાં આદિવાસીના બે જાતિના સમૂહોની માહિતી આપવામાં આવી છે, ભીલ અને ગરાસિયા .આ સંશોધન લેખમાં ભીલ અને ગરાસિયા જેઓ આબુ અને ચંદ્રાવતીના ક્ષેત્રમાં વસવાટ કરી રહ્યા છે.…

0 Comments

ગુજરાતની બૌદ્ધ ગુફાઓ

Abstract ગુફાઓનો ઇતિહાસ પ્રાચીનકાળનો છે. અહીં વિવિધ ધર્મોની અલગ અલગ ગુફાઓ છે. જે મુજબ પ્રાચીન સમયમાં મૌર્યના સમયથી ગુફાઓનું નિર્માણ શરૂ થયું હોવાનું જાણવા મળે છે. આ રીતે આવી અનેક…

0 Comments

પૂજ્ય ભક્તિબા દેસાઈ : ગુજરાતના પ્રખર સમાજસેવિકા

Abstract પૂજ્ય ભક્તિબા દેસાઈ : ગુજરાતના પ્રખર સમાજસેવિકા. ભક્તિબા ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેમણે તેમના વૈભવીવિલાસી જીવનને છોડી ગાંધી વિચારોને અનુસરી, સ્વઆચરણથી ગાંધીજીના રચનાત્મક કાર્ય કરી ગાંધી વિચારોને ફેલાવ્યા હતા.…

0 Comments